રાજકોટ ખાતે શ્રી રામકૃષ્ણ આશ્રમ લોકડાઉન ના 85 દિવસ પછી ભક્તજનો માટે દર્શન તા.15 જુન, સોમવાર ના રોજ ખોલવામાં આવી રહ્યો છે

રાજકોટ, રાજકોટ ખાતે આવેલ શ્રી રામકૃષ્ણ આશ્રમ (રાજકોટ) લોકડાઉન ના 85 દિવસ પછી ભક્તજનો માટે દર્શન કાજે 15 જુન, 2020 સોમવાર થી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ના દરવાજા ભક્તજનો માટે ખુલશે, દર્શન માટેની શરતો નીચે મુજબ છે ….. (1) શ્રી મંદિર માં દર્શનનો સમય સવારે 9.30 થી 11.15 અને સાંજના 4.30 થી સાંજના 6 .30 વાગ્યા સુધીનો રહેશે. (2) 65 વર્ષથી ઉપર ના ભક્તો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ની સુરક્ષા ને ધ્યાનમાં રાખી ને હમણાં તેઓ ને આશ્રમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. (3) આશ્રમ માં પ્રવેશ કરનાર દરેક ભક્તજનો માટે માસ્ક પહેરીને … Continue reading રાજકોટ ખાતે શ્રી રામકૃષ્ણ આશ્રમ લોકડાઉન ના 85 દિવસ પછી ભક્તજનો માટે દર્શન તા.15 જુન, સોમવાર ના રોજ ખોલવામાં આવી રહ્યો છે